ચંદ્રયાન-3ના લેન્ડિંગ માટે 23 ઓગસ્ટની તારીખ શા માટે રાખવામાં આવી? જાણો તેની પાછળનું કારણ
હાલમાં ચંદ્ર પર અંધારું છે અને 23 ઓગસ્ટે સૂર્યપ્રકાશ જોવા મળશે. આ કારણોસર, લેન્ડિંગ માટે 23 ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી હતી જેથી ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પરથી શ્રેષ્ઠ તસવીરો ઈસરોને ...



















