ઉત્તરાખંડ અકસ્માતમાં મોતને ભેટનાર શ્રદ્ધાળુઓની અંતિમયાત્રામાં આખું ગામ હીબકે ચડ્યું, હૈયું હચમચાવી દેતું પરિવારજનોનું આક્રંદ
ઉત્તરાખંડમાં ગંગોત્રી નજીક બસ દુર્ઘટનામાં ભાવનગરના 7 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં 6 મૃતકો ના અંતિમ સંસ્કાર માટે પોતાના વતન લાવવામાં આવ્યા હતા. એક મૃતક મહિલાના અગ્નિ સંસ્કાર ઉત્તરાખંડમાં જ ...



















