દિવાળી એ હિન્દુ ધર્મમાં ઉજવવામાં આવતો સૌથી મોટો તહેવાર છે. દિવાળીનો આ તહેવાર 5 દિવસ સુધી ચાલે છે. જો કે આ વખતે દિવાળીને લઈને એક વિચિત્ર સ્થિતિ સર્જાઈ છે જેના...
માનવ જીવન એક સિક્કાની બે બાજુ માનવામાં આવે છે, જીવનમાં ક્યારેક સુખ આવે છે તો ક્યારેક દુ:ખનો સામનો કરવો પડે છે, જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ વ્યક્તિના...
ધનતેરસ અથવા ધનત્રયોદશીનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર ૧૦ નવેમ્બરે એટલે કે આજે છે. ધનતેરસના દિવસે વાસણો, સોનું, ચાંદી અને અન્ય...
10 નવેમ્બરે કારતક કૃષ્ણ પક્ષની ઉદયા તિથિ દ્વાદશી છે અને તે શુક્રવાર છે. દ્વાદશી તિથિ શુક્રવારે બપોરે 12:36 સુધી ચાલશે, ત્યારબાદ ત્રયોદશી તિથિ શરૂ થશે જે શનિવારે બપોરે 1:58 વાગ્યા...
દરેક વ્યક્તિ પોતાના જીવનમાં વધુ પૈસા કમાવવા માંગે છે.કોઈ વ્યક્તિ એવી હશે જે પૈસા કમાવા માંગતી ન હોય? લગભગ તમામ લોકો પૈસા કમાવવા માટે દિવસ-રાત મહેનત કરે છે, તેઓ દરેક...
આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે નરક ચતુર્દશીના દિવસે નાળાઓ પર દીવા કરવા વિશે વાત કરીશું. નરક ચતુર્દશીના દિવસે દરેક વ્યક્તિએ ઘરની ગટર પાસે ઓછામાં ઓછો એક દીવો પ્રગટાવવો જોઈએ. આ દિવસે નાળાઓ...
હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે. કારતક માસના કૃષ્ણ પક્ષની એકાદશીને રમા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસ શ્રી હરિની ઉપાસનાનો દિવસ છે. એવું માનવામાં આવે છે કે...
હિન્દુ ધર્મમાં કોઈપણ ધાર્મિક કાર્યમાં લવિંગ-કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. પૂજામાં તેનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે તેના ઉપયોગથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આવે...
નવેમ્બરમાં ઘણા ગ્રહો તેમની રાશિ બદલી નાખશે, જે તમામ રાશિના લોકો પર અસર કરશે. નાણાકીય દૃષ્ટિએ આ મહિનો કેટલીક રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે. નવેમ્બરમાં ઘણા ગ્રહો...
દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે ઉજવવામાં આવે છે, આ તહેવાર હિન્દુ ધર્મ માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે, દિવાળીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી...